જે નથી એનેય મૂર્તિમંત કર;
કાં પછી અહેસાસનો તું અંત કર !
તેં આ ડાબા ગાલ પર ચુંબન કર્યું;
આવ જમણો ગાલ પણ જીવંત કર !
–’ કિરણસિંહ ચૌહાણ
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...