” દીવાના થૈને રહીશું તો પથ્થર નહિં મળે,
મહેમાન જો બનીશું-અનાદર નહિં મળે..
દુ;ખની જો તમને સેફ જરુરત ઊભી થશે,
દુનિયા છે એવી, કોઇ સિતમગર નહિં મળે..! “
— સેફ પાલનપુરી
” દીવાના થૈને રહીશું તો પથ્થર નહિં મળે,
મહેમાન જો બનીશું-અનાદર નહિં મળે..
દુ;ખની જો તમને સેફ જરુરત ઊભી થશે,
દુનિયા છે એવી, કોઇ સિતમગર નહિં મળે..! “
— સેફ પાલનપુરી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને આ હાથ આખે આખો બળે, એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.