વાત જો બુરાઈના દહનની હોત તો,
આજે દુશાસનના પૂતળા ભડકે બળતા હોત…
પણ અહીં તો વાત પવિત્રતાના દહનની છે,
એટલે તો દશાનન આજે પણ વઢાય છે.
– અંજામ ( આદિત શાહ )
વાત જો બુરાઈના દહનની હોત તો,
આજે દુશાસનના પૂતળા ભડકે બળતા હોત…
પણ અહીં તો વાત પવિત્રતાના દહનની છે,
એટલે તો દશાનન આજે પણ વઢાય છે.
– અંજામ ( આદિત શાહ )
ચકલીઓનો મીઠો ચહેકાર મારી આંખ ખોલે તો! વળી, એનો પૂરો પરિવાર મારી આંખ ખોલે તો! પ્રભાતે આંગણે આવે વિહરવા ઢેલ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને આ હાથ આખે આખો બળે, એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.