26 °c
Ahmedabad

કવિ કાન્ત સાહિત્ય વર્તુળ

  • કવિ કાન્ત સાહિત્ય વર્તુળ માત્ર એક Whatsapp ગ્રુપ જ નહીં, પરંતુ એક ચેરીટેબલ ટ્રસ્ટ છે.
  • કવિ કાન્ત સાહિત્ય વર્તુળ ગ્રુપ અમરેલી જિલ્લામાં અવનવા સાહિત્યિક અને લોક ઉપયોગી કાર્યક્રમો કરવા માટે બનાવેલ ગ્રુપ/ટ્રસ્ટ છે.
  • કવિ કાન્ત ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ને માત્ર અમરેલી જિલ્લા પૂરતું જ સીમિત અને કાર્યરત છે જેની નોંધ લેશો
  • કવિ કાન્ત ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ આર્થિક ઉપાજન કરવા ખાતર બનાવેલ ટ્રસ્ટ બિલકુલ નથી.
  • આ બાબતો ધ્યાનથી વાંચ્યા પછી અને સહમત હો તો જ નીચે આપેલ ફોર્મ ભરશો.

નીચેનું ફોર્મ ભર્યાના અમુક કલાકો બાદ આપને Whatsapp દ્વારા ‘કવિ કાન્ત’ ચેરીટેબલ ટ્રસ્ટની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવશે.

 

[formcraft id=’2′]

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: Content is protected by Kavijagat - Vision INCORP !!