- કવિ કાન્ત સાહિત્ય વર્તુળ માત્ર એક Whatsapp ગ્રુપ જ નહીં, પરંતુ એક ચેરીટેબલ ટ્રસ્ટ છે.
- કવિ કાન્ત સાહિત્ય વર્તુળ ગ્રુપ અમરેલી જિલ્લામાં અવનવા સાહિત્યિક અને લોક ઉપયોગી કાર્યક્રમો કરવા માટે બનાવેલ ગ્રુપ/ટ્રસ્ટ છે.
- કવિ કાન્ત ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર ને માત્ર અમરેલી જિલ્લા પૂરતું જ સીમિત અને કાર્યરત છે જેની નોંધ લેશો
- કવિ કાન્ત ચેરીટેબલ ટ્રસ્ટ કોઈ આર્થિક ઉપાજન કરવા ખાતર બનાવેલ ટ્રસ્ટ બિલકુલ નથી.
- આ બાબતો ધ્યાનથી વાંચ્યા પછી અને સહમત હો તો જ નીચે આપેલ ફોર્મ ભરશો.
નીચેનું ફોર્મ ભર્યાના અમુક કલાકો બાદ આપને Whatsapp દ્વારા ‘કવિ કાન્ત’ ચેરીટેબલ ટ્રસ્ટની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવશે.
[formcraft id=’2′]