કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા. મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે, ...
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા. મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે, ...
આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે. ઘડી ઘડી હવે પડછાયો જાય રિસાઈ કે ...
પાંપણોને સહેજ ઢળવાનું કહો. સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો. ચોકમાં આવીને મળવાનું કહો લાગણીઓને પલળવાનું કહો. દર્પણોમાંથી નીકળવાનું કહો આ પ્રતિબિંબોને ...
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો. વર્ષો પછી મળ્યાં ...
પાંપણોને સહેજ ઢળવાનું કહો. સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો. ચોકમાં આવીને મળવાનું કહો લાગણીઓને પલળવાનું કહો. દર્પણોમાંથી નીકળવાનું કહો આ પ્રતિબિંબોને ...
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી ...
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો ...
દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હું કદી ના ગણું તુજને ...
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે, મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે. મિલનની એ ક્ષણોને વર્ણવી ...
આપનું મુખ જોઇ મનમાં થાય છે ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.