ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..
ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, ...
ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, ...
હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ, વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ. હું જાઉં જળ ભરવા ત્યાં ...
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે કદાપિ નંદકુંવરની ...
હરિ, જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો.. સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી, શરણ પડ્યો ખલ અમિત ...
સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી; સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને….. પરોપકાર, પ્રીતિ, ...
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ બીજું કૈં નહીં કૈં નહીં… વૃંદાવનમાં… નૂપુરચરણ ...
"મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!, અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં; કહાન કુંવર! ...
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે, કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને ...
દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિકજાનંદ આપો રે! - એ વર માંગુ! વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ...
ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે ! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.