દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી. નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી ...
દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી. નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી ...
એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.